History of city name : ભરતપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
1 Articles
1 Articles
History of city name : ભરતપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરતપુરનું નામકરણ મહારાજા ભરતના નામ પરથી થયેલું હોવાનું માનવામાં આવે છે. ભરત રામાયણના પાત્ર શ્રી રામના ભાઈ હતા, અને એવું પણ કહેવાય છે કે તેમને આ પ્રદેશ સાથે કોઈ આધ્યાત્મિક અથવા ઐતિહાસિક જોડાણ હતું. તેથી, આ શહેરને "ભરતપુર" કહેવામાં આવ્યું. (Credits: - Wikipedia)ભરતપુર રાજ્યની સ્થાપના મહારાજા બદનસિંહ દ્વારા 1722માં કરવામાં આવી હતી, પણ તેનું શ્રેષ્ઠ શાસન હતું તેમના પુત્ર મહારાજા સુરજમલ (શાસન: 1755-1763 )ના સમયમાં. સુરજમલને જાટ શાસનનો પાયો મજબૂત કરના…
Coverage Details
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
To view factuality data please Upgrade to Premium
Ownership
To view ownership data please Upgrade to Vantage