History of city name : સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
1 Articles
1 Articles
History of city name : સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સિદ્ધપુરનું નામ ‘સિદ્ધરાજ જયસિંહ’ (સોલંકી વંશના મહાન રાજા) ના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094-1143) એ અહીં સરસ્વતી નદીના કાંઠે ભવ્ય શિવ મંદિર બંધાવ્યા હતા. કેટલાક ગ્રંથો અનુસાર, આ શહેરનું પ્રાચીન નામ "શ્રેષ્ઠપુર" હતું, જેનો અર્થ "શ્રેષ્ઠ લોકોનું નિવાસસ્થાન" થાય છે. (Credits: - Wikipedia)સિદ્ધપુર મહાભારત અને સત્ય યુગથી જોડાયેલું છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. (Credits…
Coverage Details
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
To view factuality data please Upgrade to Premium
Ownership
To view ownership data please Upgrade to Vantage