Published • loading... • Updated
Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય છે
Summary by tv9gujarati.com
1 Articles
1 Articles
Breaking News : સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા મળી, પરંતુ લગ્ન ક્યારે થશે તે હજુ પણ રહસ્યમય છે
સ્ટાર ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાના લગ્ન મૂલતવી રાખવાના કારણે ચર્ચામાં છે. તેના લગ્ન મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે થવાના હતા પરંતુ 23 નવેમ્બરના રોજ લગ્નના દિવસે જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે 3 દિવસ બાદ સ્મૃતિ મંધાના અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, તેના પિતા હવે સ્વસ્થ છે. તેમજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. View this post on Instagr…
Coverage Details
Total News Sources1
Leaning Left0Leaning Right0Center0Last UpdatedBias DistributionNo sources with tracked biases.
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
Factuality
To view factuality data please Upgrade to Premium